છ’રી પાલીત સંઘની પધરામણી

પરમ પૂજ્ય બંધુ બેલડી મહારાજા તથા આદિ થાણાની  નિશ્રામાં આયોજિત ભવ્ય અયોધ્યાપુરમથી શત્રુંજય છ’રીપાલિત સંઘ સોનગઢ રત્નાશ્રમનાં આંગણે પધારેલ, તેમજ સંઘનું બહુમાન સંસ્થા દ્વારા કરવામાં આવેલ. તેમજ મહારાજા સાહેબના મુખે બાળકોએ આશીર્વચન મેળવેલ.

 

news headlines