શ્રી સંઘની પધરામણી

તા. 16/11/2022 ના રોજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનમોહનસૂરિશ્વરજી  મહારાજા સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભસૂરિશ્વરજી મહારાજા સાહેબની નિશ્રામાં 200 યાત્રિકો સોનગઢ ગુણોદયથી શેત્રુંજય છ'રિપાલિત સંઘયાત્રા જેમાં બાળકો હાજર રહેલ તેમજ શ્રી સંઘમાં ભક્તિ તેમજ એક ઝલકનો કાર્યક્રમ રજૂ કરેલ.

 

પરમ પૂજ્ય આચાર્યશ્રી જ્યાનંદસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં 800 યાત્રિકોનો સંઘ તા. 23/11/2022 ના રોજ સોનગઢ રત્નાશ્રમના આંગણે પધારેલ. સોનગઢ રત્નાશ્રમના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી સંઘમાં ભક્તિ તેમજ એક ઝલકનો કાર્યક્રમ રજૂ કરેલ. હાજર સૌ કોઈએ બાળકોના કાર્યક્રમને વખાણ્યો હતો.

 

news headlines